Breaking
16 જૂન 2025, સોમ

પ્રધનમંત્રી પાક વીમા યોજના (ppvy)2023

 શરૂઆત 18ફેબ્રઆરી,2016 માં શરૂ કરવામાં આવી હતી,

કેન્દ્રીય કૃષિ અને કુષક કલ્યાણ મત્રાલય થી શરૂ કરવામાં આવી હતી.

વિશેષતા/ઉદ્દેશ્ય :-

આ યોજના અંતર્ગત ચૂકવણીના હપ્તા (પ્રીમિયમ) નો દર ખેડૂતોની સુવિધા માટે એકદમ ઓછું રાખવામાં આવેલ છે.

  આ યોજના અંતર્ગત બધા જ પ્રકારના પાક રવીપાક, ખરીફપાક, રોકડિયાપાક, બાગાયતી પાકનો સમાવેશ કરવામાં આવ્યો છે.

 ખરીફપાક જેવા કે ડાંગર, મકાઇ, જુવાર, બાજરી, શેરડી વગેરે પાક માટે 2 % પ્રીમિયમથી ચુકવણી કરવામાં આવશે. 

 રવીપાક જેવા કે ઘઉં, જવ, ચણા, મસૂર, સરસવ વગેરેના પાક માટે 1.5 % પ્રીમિયમની ચૂકવણી કરવામાં આવશે.

 વાર્ષિક રોકડિયા અને બાગાયતીપાક વીમા બદલ 5% પ્રીમિયમની ચૂકવણી કરવામાં આવશે.

  સરકાર દ્વારા આપવામાં આવતી સબસડીની કોઈ મર્યાદા રહેશે નહિ.

જો બાકી રહેલ પ્રીમિયમ 90 % છે, તો પણ તેની ચૂકવણી સરકાર દ્વારા કરવામાં આવશે. બાકી પ્રીમિયમ વીમા કંપનીઓને કેન્દ્ર અને રાજ્ય સરકાર સમાન રીતે વહેંચીને કરશે.

નવી પાક વીમા યોજના ‘એક રાષ્ટ્ર એક યોજના’ વિષય ઉપર આધારિત છે.

Leave a Reply