18 નવેમ્બર, 2014 ના રોજ નાણા મત્રાલય દ્વારા આરંભ કરવામા આવી છે
ઉદેશ- → બચત દર વધાવવાનો અને નાની બચતને પ્રોત્સાહન આપવાનો ઉદ્દેશ્ય.
→ આ યોજનાની શરૂઆત ઈ.સ.1988-89માં ભારતના પોસ્ટ વિભાગ દ્વારા કરાઇ હતી. જે પછી 2011 માં બંધ કરવામાં આવી હતી.2014 માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પુનઃ શરૂ કરવામાં આવી.
→ બચત પત્રો 2 વર્ષ કે 6 માસે વટાવી શકાય.
→ 7.6 % વ્યાજ જે સમયાંતરે બદલાય છે.
→ આ યોજનામાં 100 મહિનામાં નાણાં બમણાં થાય છે.
→ 113 મહિનામાં રકમ પરિપક્વ થાય છે.