આરંભ. 28 ઓગસ્ટ, 2014
મત્રાલય. નાણાં મંત્રાલય
વિશેષતા / ઉદ્દેશ્ય
🖕દેશના પ્રત્યેક પરિવારને બૅન્કિંગ સેવા ઉપલબ્ધ કરાવવાનો ઉદેશ્ય.
🖕ઝીરો બૅલેન્સ સાથે ખાતું ખોલાવી શકાય
🖕 આ યોજના અંતર્ગત જન-ધન ખાતામાં મળનારી ઓવરડ્રાફ્ટ (OD) અને વીમાની રકમ બંગણી કરવામાં આવેલ છે. નવા ખાતા માટે ઓવરડ્રાફ્ટ (OD) રૂા. 5000ને બદલે રૂા. 10000 કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
🖕રૂપે કાર્ડ સાથે સંલગ્ન દુર્ઘટના વીમા યોજના હેઠળ મળનારી રકમની મર્યાદા એક લાખ રૂપિયાથી વધારીને બે લાખ રૂપિયા કરાઈ છે. જે 28 ઑગસ્ટ, 2018 પછી ખુલનારા ખાતાધારકો માટે હશે.
🖕આ યોજના વિશ્વની સૌથી મોટી નાણાકીય સમાવેશન યોજના વર્લ્ડ બૅન્ક દ્વારા ગણાવવામાં આવી છે.
પ્રધાન મંત્રી જનધન યોજના,પ્રધાનમંત્રી જન ધન યોજના,
નોધ 👇👇👇👇 જો તમને આ યોજના ને લગતા પ્રશ્ન ના જવાબ મળે તો કોમેન્ટ અવશ્ય કરો
પ્રધાનમંત્રી જન ધન યોજના ઉંમર,?
પ્રધાનમંત્રી જન ધન યોજના નું સંચાલન કોણ કરે છે?
પ્રધાનમંત્રી જન ધન યોજના નું સંચાલન હાલમાં કોણ કરે છે?
પ્રધાનમંત્રી જન ધન યોજના ની જાહેરાત ક્યારે કરવામાં આવી હતી?