👉બાલાસિનોર :- બાબરી વંશજોનું રજવાડું જ્યાં નવાબનો મહેલ ગાર્ડન પૅલેસ’” હેરિટેજ હોટલમાં રૂપાંતરિત કરી દેવામાં આવ્યો છે. પંચમહાલ જિલ્લાના જોવાલાયક સ્થળો
👉લુણાવાડા :- પ્રાચીન નામ “લૂણેશ્વર”
👉 લુણાવાડામાં લૂણેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે જ્યાં પાંડવો વનવાસ દરમિયાન રહેતા હતા.
👉વીરપુર :- મુસ્લિમોનું પવિત્ર તીર્થસ્થાન જ્યાં દરિયાઈપીરની દરગાહ આવેલી છે. આ ઉપરાંત ગોકુળનાથજીનાં પગલાં આવેલાં છે.
👉રૈયાલી :- વિશ્વમાં સૌપ્રથમ ડાયનાસોરના ઈંડાં અહીંથી મળી આવ્યાં હતાં.
👉પ્રાગઐતિહાસિક સમયનાં ડાયનાસોરનાં અસ્થિઓ મળી આવ્યાં હતાં.
👉મુખ્ય નદીઓ :- મહી, પાનમ
👉સિંચાઈ યોજના :- કડાણા બંધ – કડાણા, મહીસાગર ખાતે – મહી🏞️ નદી પર
👉વણાકબોરી બંધ – વણાકબોરી, તાલુકો – બાલાસિનોર, મહી નદી પર
👉પાનમ બંધ – પાનમ ખાતે, પાનમ નદી પર
👉ખેતી :- બાજરી, ઘઉં, ડાંગર, કપાસ, તમાકુ વગેરેની ખેતી થાય છે. –
👉ખનીજ :- ફાય૨ક્લે મળી આવે છે.
-: 🏞️💫💫મહીસાગર :- મુખ્યમથક :💨લુણાવાડા💥
તાલુકા : 6
લુણાવાડા
કડાણા
ખાનપુર
સંતરામપુર.
બાલાસિનોર
વીરપુર
*મહીસાગર જિલલા નું ક્ષેત્રફળ – 2500 ચો.કિ.મી
કુલ વસતી – 10,07,580
લિંગપ્રમાણ – 941
શિશુ લિંગપ્રમાણ – 923
વસતીગીચતા – 403
સાક્ષરતા – 72.32 %
Chotaudaypur જિલ્લા ના જોવાલયક સ્થળો
💥વિશેષતા : મહીનદી પરની બંને સિંચાઈ યોજનાઓ કડાણા અને વણાકબોરી મહીસાગર જિલ્લામાં જ આવેલી છે .
💥💨મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના રૈયાલી ગામ ખાતેવિશ્વમાં સૌપ્રથમ ડાયનાસોરનાં ઈંડાં મળી આવ્યાં હતાં.
* 💥💨💨મહીસાગર જિલ્લાની સરહદ :💥💨💨
→🗾 ઉત્તરે રાજસ્થાન, પૂર્વમાં દાહોદ, દક્ષિણમાં પંચમહાલ, ખેડા તથા પશ્ચિમમાં અરવલ્લી જિલ્લો આવેલ છે.💫