ગુજરાતના ૧૬ જિલ્લામાં ચાંદીપુરાના પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે. રાજ્યમાં હાલ ચાંદીપુરાના ૨૩ પોઝિટિવ કેસ છે. બુધવારે દિવસ દરમિયાન ચાંદીપુરાના ૧૭ શંકાસ્પદ કેસ નોંધાયા હતા. જેની સાથે જ ચાંદીપુરાના હાલ ૧૧૭ શંકાસ્પદ કેસ છે. આ ઉપરાંત શંકાસ્પદ ચાંદીપુરાથી વધુ ૩ની સાથે કુલ મરણાંક વધીને ૪૧ થયો છે.

કુલ પોઝિટિવ કેસનો આંક ૨૩ થયો : ચાંદીપુરાના વધુ ૧૭ સહિત કુલ ૧૧૮ શંકાસ્પદ કેસ નોંધાયા.
આરોગ્ય વિભાગ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર વાયરલ એન્કેફેલાઇટિસના કુલ ૧૧૮ કેસ છે. જેમાં સાબરકાંઠામાં ૧૦, ગાંધીનગર ગ્રામ્ય-અરવલ્લી-ખેડા- જામનગર-વડોદરા ગ્રામ્યમાં ૬, છોટા ઉદેપુર-દાહોદ-નર્મદા-વડોદરા કોર્પોરેશન- સુરત કોર્પોરેશન-ભરૂચ-મહીસાગરમાં ૦૨, મહેસાણામાં ૭, રાજકોટ-મોરબી- રાજકોટ-મોરબી- બનાસકાંઠામાં ૫, રાજકોટ કોર્પોરેશન- સુરેન્દ્રનગરમાં ૪, અમદાવાદ કોર્પોરેશનમાં ૧૧, પંચમહાલમાં ૧૫, ગાંધીનગર કોર્પોરેશનમાં ૩,, અમદાવાદ-જીમનગર, ભાવનગર-દેવભૂમિ દ્વારકા-કચ્છમાં ૧ કેસનો સમાવેશ થાય છે.
ગુજરાતમાં વાયરલ એન્કેફેલાઇટિસના ૫૪ દર્દી દાખલ છે જ્યારે ૨૩ને રજા અપાઈ છે. અમદાવાદમાં અસારવા સિવિલ | હોસ્પિટલમાં ચાંદીપુરાના બે શંકાસ્પદ દર્દી હાલ સારવાર લઈ રહ્યા છે. જેમાં એક દર્દી બનાસકાંઠાનો જ્યારે એક દહેગામનો છે. અત્યારસુધી ૯ સેમ્પલને સિવિલથી પુના મોકલવામાં આવ્યા છે.૯ દર્દીમાંથી બેના રીપોર્ટ પોઝિટિવ આવેલા છે જ્યારે ૧ દર્દી સાજો થતાં ઘરે પરત ફર્યો છે. શંકાસ્પદ ચાંદીપુરાથી કુલ ૪૧ના મૃત્યુ થયા છે. જેમાં પંચમહાલમાં સૌથી વધુ પ અમદાવાદ કોર્પોરેશનમાં ચારના મોત થયા છે. ચાંદીપુરાની સ્થિતિનો તાગ મેળવવા કેન્દ્રીય આરોગ્યની ટીમ હાલ સાબરકાંઠામાં છે.
શંકાસ્પદ ચાંદીપુરાથી કુલ મરણાંક વધીને ૪૧ થયા છે.
રાજ્યમાં ચાંદી પૂરા વાયરસ ની સ્થિતિ.
જિલ્લો | કેચ | મૃત્યુ |
સાબર કાઠા | 3 | 2 |
અરવલ્લી | 2 | 3 |
મહીસાગર | 1 | 2 |
ખેડા | 1 | 1 |
મહેસાણા | 2 | 2 |
સુરેન્દ્રનગર | 1 | 1 |
અમદાવાદ | 2 | 4 |
ગાંધીનગર | 1 | 2 |
પંચમહાલ | 3 | 5 |
જામનગર | 1 | 1 |
મોરબી | 1 | 3 |
દાહોદ | 1 | 0 |
વડોદરા | 1 | 1 |
બનાસકાંઠા | 1 | 3 |
દેવભૂમિ દ્વારકા | 1 | 1 |
કચ્છ | 1 | 0 |
રાજકોટ | 0 | 3 |
ગાંધીનગર | 0 | 2 |
સુરત | 0 | 2 |
વડોદરા | 0 | 1 |
જામનગર | 0 | 1 |
ચાંડીપુરાં વાયરસ એટલે શું જાણવા માટે અહી ક્લિક કરો…..
- #gujaratifactvidiyo
- #ફેકટ વીડિયો
- 3 चंद्रयान-3
- AI update
- Blog
- Festival
- It stick
- market live
- News update
- Sarkari bharti
- Sarkari yojana part 1
- Today
- Web series
- ऑनलाइन पैसे कमा ने की जानकारी हिंदी में
- આજ નાં ચેર બજાર ભાવ 2023
- આજ નાં બજાર ભાવ
- આજ નો સવિચાર
- આજ નો સુવિચાર
- ગુજરાત ના જિલ્લા
- ગુજરાત ના જોવાલયક સ્થળો
- જાણવા જેવુ
- ફેકટ વિડિયો
- ભકિત
- ભક્તિ
- સરકારી યોજના
- હવામાન
- હેલ્થ ટિપ્સ
- બ્રહ્માંડનો સૌથી મોટો તારો જેમાં ૧૦ અબજ સૂર્ય સમાઈ શકે છે.
- બે ઉપગ્રહોનું અંતરિક્ષમાં સફળ ડૉકિંગ કરવામાં આવ્યું, ઈસરોએ ઈતિહાસ રચ્યો.
- મકરસક્રાંતિ શનિવારે MNP ધમાકેદાર ઓફર, તારીખ 11 જાન્યુઆરી ના રોજ તમારાં નબર ને બદલ્યા વિના mnp કરવો અને સારી ઓફર નો લાભ મેળવો માત્ર એક દિવસ માટે. જય ગરુદેવ મોબાઇલ દયાળ 9898894916
- 8 જાન્યુઆરી સિઝનનો સૌથી ઠંડો દિવસ નલિયામાં રહ્યો. ૩.૪ ડિગ્રી તાપમાન થતાં લોકો ધ્રુજ્યા ,અમદાવાદ માં 8 ડીગ્રી તાપમાન રહ્યું, સમગ્ર ગુજરાત માં શિત લહેર રહી.
- આકાશ માં ઉડતી ફ્લાઇટ મોડ વિશે રોચક રહસ્યો જાણો?ફલાઈટ મોડ વિશે તમે કેટલું જાણો છો?
bsnl customer care bsnl office near me bsnl recharge bsnl recharge plan ratneshwar mahadev dayal ratneshwar mahadev kashi ratneshwar mahadev mahuva ratneshwar mahadev mandir story ratneshwar mahadev temple curse ratneshwar mahadev temple history ratneshwar mahadev temple karachi ratneshwar mahadev temple varanasi uttar pradesh ratneshwar mahadev varanasi today gold rate today gold rate dubai two day gold price 22k two day gold price in india two day gold rate આજની આગાહી ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કેરળ ના વાયનાડ માં ભૂસ્ખલન કેરળ ભૂસ્ખલન ખામી સ્વીકારો ગણપતિ ની આરતી ગણપતિ ફોટો ગુજરાત માં પાશ દિવસ ભારે વરસાદ ની આગાહી ગુજરાત માં ભારે થી અતિ ભારે વરસાદ ની આગાહી ગુજરાત માં ભારે વરસાદ ની આગાહી ચાંદીપુરા : નાની માખીથી થતો મોટો રોગ ચાંદીપુરાં વાયરસ આજ ના લાઈવ ન્યૂઝ ચાંદીપુરા વાયરસ અપડેટ ચાંદીપુરા વાયરસ ના લક્ષણો ચાંદીપુરા વાયરસ માખી ચાંદીપુરા વાયરસ શું છે.ચાંદી પૂરા વાયરસ ની અસર ચાંદી પૂરા વાયરસ કઈ રીતે ફેલાય છે વરસાદ ની આગાહી વરસાદની આગાહી અંબાલાલ પટેલ વરસાદની આગાહી તારીખ વરસાદની આગાહી તારીખ 2024 વરસાદ ની આગાહી તારીખ 2024 વરસાદની આગાહી લાઈવ વાયનાડ ભૂસ્ખલન વાયનાડમાં ભૂસ્ખલન વિઘ્નરાજ હવામાંન નિષ્ણાંત આબાલાલ પટેલે કરી આગાહી
રાજ્યમાં ચાંદી પૂરા વાયરસ ની સ્થિતિ.
- બ્રહ્માંડનો સૌથી મોટો તારો જેમાં ૧૦ અબજ સૂર્ય સમાઈ શકે છે.
- બે ઉપગ્રહોનું અંતરિક્ષમાં સફળ ડૉકિંગ કરવામાં આવ્યું, ઈસરોએ ઈતિહાસ રચ્યો.
- મકરસક્રાંતિ શનિવારે MNP ધમાકેદાર ઓફર, તારીખ 11 જાન્યુઆરી ના રોજ તમારાં નબર ને બદલ્યા વિના mnp કરવો અને સારી ઓફર નો લાભ મેળવો માત્ર એક દિવસ માટે. જય ગરુદેવ મોબાઇલ દયાળ 9898894916
- 8 જાન્યુઆરી સિઝનનો સૌથી ઠંડો દિવસ નલિયામાં રહ્યો. ૩.૪ ડિગ્રી તાપમાન થતાં લોકો ધ્રુજ્યા ,અમદાવાદ માં 8 ડીગ્રી તાપમાન રહ્યું, સમગ્ર ગુજરાત માં શિત લહેર રહી.
- આકાશ માં ઉડતી ફ્લાઇટ મોડ વિશે રોચક રહસ્યો જાણો?ફલાઈટ મોડ વિશે તમે કેટલું જાણો છો?