ગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરા-વાયરલ એન્કેફેલાઈટિસે ભરડો લીધો છે, રાજ્યમાં છ નવા કેસો ઉમેરાતાં વાયરલ એન્કેફેલાઈટિસના ૧૨૪ કેસ થયા છે. જયારે વધુ ત્રણ બાળકોનાં મોત થયા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં ૪૪ બાળકોનાં મોત થયા છે. જે ત્રણ બાળકોનાં મોત થયા છે. તેમાં નર્મદા, ખેડા અને જામનગર જિલ્લામાં એક એક બાળકનો સમાવેશ થાય છે. લેબોરેટરીમાં ટેસ્ટ માટે નમૂના મોકલાયા હતા. તેમાં અત્યાર સુધી ચાંદીપુરાના ૨૩ કન્કર્મ કેસ હતા, જોકે આજે આંકડો વધીને ૩૭ થયો છે, આમ એક દિવસમાં ૧૪ પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે. રાજ્યમાં જે ૧૨૪ કેસ આવ્યા છે. તેમાં પંચમહાલમાં ૧૫, સાબરકાંઠામાં ૧૨, અમદાવાદ શહેરમાં ૧૨ શંકાસ્પદ કેસો સામે આવ્યા છે. ગ્રામીણ ક્ષેત્રમાં શરૂ થવેલી બીમારી હવે શહેર સુધી પહોંચી છે.


રાજ્યમાં અત્યારે ૫૪ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જયારે ૨૯ બાળ દર્દીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રાજસ્થાનના કુલ છ કેસો છે. જેમાં ૫ દર્દી સારવાર હેઠળ છે. જયારે એક દર્દીનું મોત થયું છે. મધ્યપ્રદેશના બે દઠી જયારે મહારાષ્ટ્રના એક દર્દી પણ સારવાર હેઠળ છે. રાજ્યના આરોગ્ય વિભાગની ટીમો દ્વારા પોઝિટિવ અને શંકાસ્પદ મળેલા દર્દીના પર અને આસપાસના વિસ્તારના થરો મળીને ૪૧,૨૧૧ થરોમાં સર્વેલન્સની કામગીરી કરવામાં આવી છે. ૪.૯૬ લાખથી વધુ ધરોમાં મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ કામગીરી કરાઈ છે. ૧.૦૫ લાખ થરોમાં સ્પેઈગ કામગીરી કરાઈ છે. સ્કૂલો, આંગણવાડીઓમાં પણ આ પ્રકારની કામગીરી કરાઈ છે. શંકાસ્પદ કેસના સેમ્પલ ગાંધીનગર ખાતેની જીબીઆરસી લેબોરેટરીમાં મોકલવામાં આવી રહ્યા છે. નાના બાળકોને તાવ, ખેંચ આવે તેવા કિસ્સામાં હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર જરૂરી છે.
૪૧,૨૧૧ ઘરોમાં સર્વેલન્સ, ૪.૯૬ લાખ ઘરોમાં મેલેચિયોન પાવડરથી ડસ્ટિંગ કરાયું.
સિવિલમાં શંકાસ્પદ ચાંદીપુરાનો એકેય કેસ નહીં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં શૈકાસ્પદ યાંદીપુરાના ત્રણ બાળ દર્દી સારવાર લઈ રહ્યા હતા, જેમાં ડેન્ગ્યુ સહિતના અલગ અલગ રિપોર્ટ આવ્યા છે, આમ અત્યારે શંકાસ્પદ યાંદીપુરાનો એક પણ કેસ સિવિલમાં સારવાર હેઠળ નથી. અગાઉ દાખલ દર્દીઓમાં પણ એકેય રિપોર્ટ યાંદીપુરા પોઝિટિવ નથી.
ગુજરાત માં ચાંદી પૂરા વાયરસ ના ક્યાં જિલ્લામાં કેટલા મૃત્યુ થયું તે નીચેના કોષ્ટક માં સમજીએ.
જિલ્લો | મૃત્યુ |
સાબરકાંઠા | 2 |
અરવલ્લી | 3 |
મહીસાગર | 2 |
ખેડા | 2 |
મહેસાણા | 2 |
રાજકોટ | 3 |
સુરેન્દ્રનગર | 1 |
અમદાવાદ | 4 |
ગાધીનગર | 2 |
પંચમહાલ | 5 |
જામનગર | 2 |
મોરબી | 3 |
ગાંધીનગર કોર્પોે | 2 |
દાહોદ | 2 |
વડોદરા | 1 |
નર્મદા | 1 |
બનાસકાંઠા | 3 |
વડોદરા કોર્પો | 1 |
દેવભૂમિ દ્વારકામાં | 1 |
સુરત કોપો | 1 |
જામનગરન | 1 |
- #gujaratifactvidiyo
- #ફેકટ વીડિયો
- 3 चंद्रयान-3
- AI update
- Blog
- Festival
- It stick
- market live
- News update
- Sarkari bharti
- Sarkari yojana part 1
- Today
- Web series
- ऑनलाइन पैसे कमा ने की जानकारी हिंदी में
- આજ નાં ચેર બજાર ભાવ 2023
- આજ નાં બજાર ભાવ
- આજ નો સવિચાર
- આજ નો સુવિચાર
- ગુજરાત ના જિલ્લા
- ગુજરાત ના જોવાલયક સ્થળો
- જાણવા જેવુ
- ફેકટ વિડિયો
- ભકિત
- ભક્તિ
- સરકારી યોજના
- હવામાન
- હેલ્થ ટિપ્સ
bsnl customer care bsnl office near me bsnl recharge bsnl recharge plan ratneshwar mahadev dayal ratneshwar mahadev kashi ratneshwar mahadev mahuva ratneshwar mahadev mandir story ratneshwar mahadev temple curse ratneshwar mahadev temple history ratneshwar mahadev temple karachi ratneshwar mahadev temple varanasi uttar pradesh ratneshwar mahadev varanasi today gold rate today gold rate dubai two day gold price 22k two day gold price in india two day gold rate આજની આગાહી ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કેરળ ના વાયનાડ માં ભૂસ્ખલન કેરળ ભૂસ્ખલન ખામી સ્વીકારો ગણપતિ ની આરતી ગણપતિ ફોટો ગુજરાત માં પાશ દિવસ ભારે વરસાદ ની આગાહી ગુજરાત માં ભારે થી અતિ ભારે વરસાદ ની આગાહી ગુજરાત માં ભારે વરસાદ ની આગાહી ચાંદીપુરા : નાની માખીથી થતો મોટો રોગ ચાંદીપુરાં વાયરસ આજ ના લાઈવ ન્યૂઝ ચાંદીપુરા વાયરસ અપડેટ ચાંદીપુરા વાયરસ ના લક્ષણો ચાંદીપુરા વાયરસ માખી ચાંદીપુરા વાયરસ શું છે.ચાંદી પૂરા વાયરસ ની અસર ચાંદી પૂરા વાયરસ કઈ રીતે ફેલાય છે વરસાદ ની આગાહી વરસાદની આગાહી અંબાલાલ પટેલ વરસાદની આગાહી તારીખ વરસાદની આગાહી તારીખ 2024 વરસાદ ની આગાહી તારીખ 2024 વરસાદની આગાહી લાઈવ વાયનાડ ભૂસ્ખલન વાયનાડમાં ભૂસ્ખલન વિઘ્નરાજ હવામાંન નિષ્ણાંત આબાલાલ પટેલે કરી આગાહી
- બ્રહ્માંડનો સૌથી મોટો તારો જેમાં ૧૦ અબજ સૂર્ય સમાઈ શકે છે.
- બે ઉપગ્રહોનું અંતરિક્ષમાં સફળ ડૉકિંગ કરવામાં આવ્યું, ઈસરોએ ઈતિહાસ રચ્યો.
- મકરસક્રાંતિ શનિવારે MNP ધમાકેદાર ઓફર, તારીખ 11 જાન્યુઆરી ના રોજ તમારાં નબર ને બદલ્યા વિના mnp કરવો અને સારી ઓફર નો લાભ મેળવો માત્ર એક દિવસ માટે. જય ગરુદેવ મોબાઇલ દયાળ 9898894916
- 8 જાન્યુઆરી સિઝનનો સૌથી ઠંડો દિવસ નલિયામાં રહ્યો. ૩.૪ ડિગ્રી તાપમાન થતાં લોકો ધ્રુજ્યા ,અમદાવાદ માં 8 ડીગ્રી તાપમાન રહ્યું, સમગ્ર ગુજરાત માં શિત લહેર રહી.
- આકાશ માં ઉડતી ફ્લાઇટ મોડ વિશે રોચક રહસ્યો જાણો?ફલાઈટ મોડ વિશે તમે કેટલું જાણો છો?