
પ્રાઇવેટ ટેલિકોમ કંપનીઓના રિચાર્જ પ્લાનની કિંમતોમાં વધારા બાદ લોકો BSNL પર વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. આ સંદર્ભમાં, કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા દ્વારા BSNLને લઈને એક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે, જે ખરેખર મોબાઈલ યુઝર્સ માટે ખુશીના સમાચાર છે.
સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે, BSNLના યુઝર બેઝ માં વધારો નોંધાયો છે. જ્યારથી Jio, Airtel અને Vodafoneના રિચાર્જ પ્લાનમાં વધારો કર્યા બાદ અને આ નેટવર્કમાં સિમ પોર્ટ ઝડપથી કરવામાં આવી રહ્યા છે. હવે નેટવર્ક ઉપલબ્ધ કરાવવા માટે સરકાર દ્વારા તારીખ પણ નક્કી કરવામાં આવી છે.
હવે સરકાર પણ ટેલિકોમ કંપનીની આ પ્રગતિથી ઘણી ખુશ છે. અને ઈન્ફ્રાસ્ટ્રકચરમાં ફેરફાર કરવાનું વિચારી રહી છે, જેથી યુઝર્સને ગુણવત્તાયુક્ત નેટવર્ક મળી શકે. આનાથી યુઝર્સ લાંબા સમય સુધી BSNL સાથે જોડાયેલા રહી શકે. સરકારનું કહેવું છે કે BSNLનું 4G નેટવર્ક તૈયાર છે. અને તેને 5Gમાં પણ બદલી શકાય છે, કેન્દ્રીય મંત્રી સિંધિયાએ કહ્યું કે, પીએમ મોદીના આત્મનિર્ભર ભારત અંતર્ગત BSNLના નેટવર્કમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે.
BSNLનું સ્વદેશી નેટવર્ક 4G આગામી થોડા મહિનામાં દેશભરમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. જો જ્યોતિરાદિત્ય સિંધિયાનું માનીએ તો આગામી ૬ મહિનામાં 4G નેટવર્ક દેશના મોટાભાગના ભાગોમાં પહોંચી જશે.
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે BSNL 5Gનું ટ્રાયલ દિલ્હી, ચેન્નાઈ અને બેંગ્લોર જેવા શહેરોમાં શરૂ કરવામાં આવશે. ટ્રાયલ પૂર્ણ થતાં જ લોકોને ઝડપી ઈન્ટરનેટ મળવાનું શરૂ થઈ જશે.સરકારે BSNL 5G માટે 700MHz, 2200MHz, 3300MHz અને 26GHz સ્પેક્ટ્રમ બેન્ડ ફાળવ્યા છે. હાલમાં, 5G સેવા BSNL 700MHz સ્પેક્ટ્રમ બેન્ડ પર ટ્રાયલ કરવામાં આવી રહી છે.
ભારતનાં૯૫ ટકા ગામડાંઓમાં ઈન્ટરનેટ, ૩૯.૮૩ કરોડ ગ્રામ્ય સહિત ૯૫.૪૪ કરોડ સસ્ક્રાઇબર્સ
ભારત માં હાલ ભારતનાં૯૫ ટકા ગામડાંઓમાં ઈન્ટરનેટ, ૩૯.૮૩ કરોડ ગ્રામ્ય સહિત ૯૫.૪૪ કરોડ સસ્ક્રાઇબર્સ નેટવર્ક યુજર છે.
મોબાઇલ અને ઇન્ટરનેટ આજે વયની દૃષ્ટિએ કે વ્યવસાયની દૃષ્ટિએ નાના-મોટા સૌ માટે અનિવાર્ય છે. ‘ડિજિટલ ઇન્ડિયા’ પહેલ હેઠળ દેશના ખૂણેખૂણાને ઈન્ટરનેટની ‘નેટ’માં સમાવવાના પ્રયાસના ભાગરૂપે દેશનાં ૯૫ ટકા ગામડાંઓમાં અત્યારે 3G કે 4G નેટવર્ક પહોંચી ગયું છે. કેન્દ્રના સંચાર મંત્રાલયે આપેલી માહિતી પ્રમાણે માર્ચ ૨૦૨૪ સુધી સુધીમાં દેશમાં ૯૫.૪૪ કરોડ ઇન્ટરનેટ સસ્ક્રાઇબર છે અને એમાં ૩૯.૮૩ કરોડ યુઝર ગ્રામ્ય વિસ્તારના છે.૨૦૨૪ના એપ્રિલ સુધીમાં દેશનાં કુલ ૬,૪૪,૧૩૧ ગામડાંઓમાંથી ૬,૧૨,૯૫૨ ગામડાંઓમાં 3G-4G મોબાઇલ નેટની સુવિધા છે. એટલે કે દેશનાં ૯૫.૧૫ ટકા ગામડાંઓમાં ઇન્ટરનેટ પકડાય છે. ગયા દસકામાં ભારતમાં મોબાઈલ સવ્સ્કાઇબર્સની સંખ્યા ૨૫.૧૫ કરોડ હતી અને અત્યારે એ સંખ્યા ૯૫.૪૪ કરોડ થઈ છે. ગ્રામપંચાયતોને ઑપ્ટિકલ ફાઇબર કેબલથી જોડવાના ઉદેશ સાથે કેન્દ્ર સરકારે ગ્રામ્ય વિસ્તારોમાં ઇન્ટરનેટ બ્રૉડબૅન્ડની સુવિધા પૂરી પાડવા માટે ‘ભારતનેટ’ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ ૨.૨ લાખમાંથી ૨.૧૩ લાખ ગ્રામ પંચાયતને ભારતનેટથી જોડી દેવામાં આવી છે.
bsnl customer care bsnl office near me bsnl recharge bsnl recharge plan ratneshwar mahadev dayal ratneshwar mahadev kashi ratneshwar mahadev mahuva ratneshwar mahadev mandir story ratneshwar mahadev temple curse ratneshwar mahadev temple history ratneshwar mahadev temple karachi ratneshwar mahadev temple varanasi uttar pradesh ratneshwar mahadev varanasi today gold rate today gold rate dubai two day gold price 22k two day gold price in india two day gold rate આજની આગાહી ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કેરળ ના વાયનાડ માં ભૂસ્ખલન કેરળ ભૂસ્ખલન ખામી સ્વીકારો ગણપતિ ની આરતી ગણપતિ ફોટો ગુજરાત માં પાશ દિવસ ભારે વરસાદ ની આગાહી ગુજરાત માં ભારે થી અતિ ભારે વરસાદ ની આગાહી ગુજરાત માં ભારે વરસાદ ની આગાહી ચાંદીપુરા : નાની માખીથી થતો મોટો રોગ ચાંદીપુરાં વાયરસ આજ ના લાઈવ ન્યૂઝ ચાંદીપુરા વાયરસ અપડેટ ચાંદીપુરા વાયરસ ના લક્ષણો ચાંદીપુરા વાયરસ માખી ચાંદીપુરા વાયરસ શું છે.ચાંદી પૂરા વાયરસ ની અસર ચાંદી પૂરા વાયરસ કઈ રીતે ફેલાય છે વરસાદ ની આગાહી વરસાદની આગાહી અંબાલાલ પટેલ વરસાદની આગાહી તારીખ વરસાદની આગાહી તારીખ 2024 વરસાદ ની આગાહી તારીખ 2024 વરસાદની આગાહી લાઈવ વાયનાડ ભૂસ્ખલન વાયનાડમાં ભૂસ્ખલન વિઘ્નરાજ હવામાંન નિષ્ણાંત આબાલાલ પટેલે કરી આગાહી