Breaking
16 જૂન 2025, સોમ

Baraiya Chiman g

શ્રાવણ મહિનાની વાર્તા દિવસ 1,shravan mahina ni varta.shravan mahina na somvar ni varta.shravan mahina somvar ni varta,shravan mahina ni ekadashi ni varta,શ્રાવણ મહિનાની સોમવાર ની વાર્તા,

આશુતોષ ભગવાન શિવનાં ત્રિગુણ તત્વ (સત્ત્વ, રજ, તમ) પર સમાન અધિકાર છે. શિવ પોતાના મસ્તક...

શ્રાવણમાં ગુજરાતના આ પ્રસિદ્ધ શિવ મંદિરોનો કરો પ્રવાસ, નાની કાશી’ તરીકે ઓળખાતું શ્રી અગિયાર રુદ્રી મંદિર,

રિયાણા કૈથનું આવેલું આ મંદિર ભગવાન કૃષ્ણે બનાવડાવ્યું હતું અને અહીં અગિયાર (ગ્યારહ) રુદ્રની સ્થાપના...

રાત્રેબેવાગે અનેક લોકો ઊંઘમાં જ કાટમાળમાં દફન,૧૨૦થી વધુને ઈજા, ૪૦૦થી વધુ લાપતા, ૪ ગામ તણાઈ ગયાં,કેરળના વાયનાડમાં ભૂસ્ખલન, ૧૨૩નાં મોત

૧૨૦થી વધુને ઈજા, ૪૦૦થી વધુ લાપતા, ૪ ગામ તણાઈ ગયાં, કેરળના વાયનાડમાં ભૂસ્ખલન, ૧૨૩નાં મોત,...

ગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના વધુ બે કેસ સાથે કુલ ૧૩૩ કેસ નોંધાયા છે જ્યારે વધુ ત્રણ બાળકોનાં મોત થયા છે, આ સાથે જ ગુજરાતમાં કુલ ૫૬ બાળકોનાં મોત થયા છે.

ગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના વધુ બે કેસ સાથે કુલ ૧૩૩ કેસ નોંધાયા છે જ્યારે વધુ...

ગુજરાતી સુવિચાર શાળા માટે અર્થ સાથે,વિચાર વિસ્તાર ગુજરાતી સુવિચાર અર્થ સાથે,સુવિચાર વિચાર વિસ્તાર સાથે,suvichar vichar vistar in gujarati,suvichar mahapurushon ke vichar,

સંત કબીરે કહ્યું છે કે, ‘નર નારાયણ રૂપ હૈ, મત સમજો સી યા કો દેહ,...

ચાંદીપુરા : નાની માખીથી થતો મોટો રોગ,ચાંદીપુરા વાયરસ માખી,ચાંદીપુરા વાયરસ ના લક્ષણો, ચાંદીપુરાં વાયરસ આજ ના લાઈવ ન્યૂઝ,

ચાદીપુરા વાઇરસ અત્યાર ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં જોવા મળી રહ્યો છે. આજથી ૬૦ વર્ષ પહેલાં...

પેરિસ ઓલિમ્પિક : શૂટિંગમાં ભારત ૧૨ વર્ષના મેડલ દુકાળનો અંત લાવવા આતુર, ભારત સામે કિવિ ટેસ્ટ, બોક્સિંગમાં નિખત અને લવલીના મજબૂત પંચ મારવા તૈયાર,

ભારતીય એથ્લેટ્સ પેરિસ ઓલિમ્પિકના પ્રથમ દિવસે શનિવારે મેડલ માટે પોતાનો દાવો રજૂ કરવા માટે વિવિધ...

રાજ્યમાં ચાંદીપુરા વાઈરસના ૧૨૪ શંકાસ્પદ કેસ, વધુ ત્રણ બાળકનાં મોત સાથે કુલ આંકડો 44 પર.

ગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરા-વાયરલ એન્કેફેલાઈટિસે ભરડો લીધો છે, રાજ્યમાં છ નવા કેસો ઉમેરાતાં વાયરલ એન્કેફેલાઈટિસના ૧૨૪...

ગુજરાતના ૧૬ જિલ્લામાં ચાંદીપુરાના પોઝિટિવ કેસ-વધુ ૩ બાળકોનાં મોત.

ગુજરાતના ૧૬ જિલ્લામાં ચાંદીપુરાના પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે. રાજ્યમાં હાલ ચાંદીપુરાના ૨૩ પોઝિટિવ કેસ...

આજે રેડ એલર્ટ: એક દિવસના વિરામ બાદ ભાવનગર જિલ્લામાં ફરી સાર્વત્રિક વરસાદ.

ગોહિલવાડમાં અડધો અષાઢ કોરો ગયા પછી ભાવનગર માં બાકીના દિવસોમાં મેઘરાજા મેહરબાન થઈ રહ્યાં હોઈ...

૭૫ તાલુકામાં ૧ ઈંચથી વધુ વરસાદ : ભારે થી અતિ ભારે વરસાદ માટે આજે ૧૦ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર.

આજે દેવભૂમિ દ્વારકાના દ્વારકામાં| બપોરે ૧૨ થી ૪ દરમિયાન સવા ચાર ઈંચ વરસાદ ખાબક્યો હતો....

વાદળ ફાટતાં કલ્યાણ પુર માં ચાર કલાક માં ચાર ઇચ વરસાદ ખાબક્યો, બજારો બની તળાવ, મકાનો, દુકાનોમાં પાણી ઘૂસ્યા,

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા અઠવાડિયાથી જ્યારે વરસાદ જોવા મળી રહ્યો છે જેમાં ખાસ કરીને કલ્યાણપુર...

સુરત-નવસારી-વલસાડ-જુનાગઢ-અમરેલી- પોરબંદરમાં આજે ભારે વરસાદ માટે રેડ એલર્ટ, ગુજરાત માં હજી આવનારા પાસ દિવસ સુધી ભારે વરસાદ ની આગાહી.

આજે સવારે ૬ થી રાત્રે ૮ દરમિયાન વલસાડના ઉમરગામમાં સૌથી વધુ ૬ ઈંચ વરસાદ નોંધાયો...

ચાંદીપુરા વાયરસ શું છે.ચાંદી પૂરા વાયરસ ની અસર, ચાંદી પૂરા વાયરસ કઈ રીતે ફેલાય છે,સેન્ડફ્લાય દ્વારા ફેલાતાં રોગો ક્યાં કયા છે.સેન્ડફ્લાય થાય તો તેને ઓળખવા માટેના લક્ષણો.ચાંદિપુરા વાયરસ નો ઈતિહાસ.ચાંદીપુરા વાયરસ થી ગુજરાત માં અસર.સેન્ડફ્લાય દ્વારા ફેલાતાં રોગો ક્યાં કયા છે.ચાંદીપુરા : કયા જિલ્લામાં કેટલા કેસ.

હાલ ગુજરાત રાજ્ય માં બાળકો માટે કાળો કેર બની રહેલ ચંદીપુરા ફેલાય રહ્યો છે, હાલસેન્ડ...

મધ્ય પ્રદેશ, રાજસ્થાન સહિત ૧૭ રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની હવામાન ખાતાની આગાહી.

નેપાળમાં ભારે વરસાદને કારણે નદીઓમાં આવેલા પૂરે ઉત્તર પ્રદેશમાં વરસાદી કહેર સજ્યોં છે. છેલ્લા ૪-૫...

ભારતમાં મિની માલદીવ ક્યાં છે? કયું સ્થળ ભારતનું માલદીવ ઓળખાય છે?દિલ્હી થી કઈ રીતે માલદીવ જવાય.

આપણે ચોમાસા ની શરૂઆત થતાં જ ફરવા જવાનું મન થાય છે, જેમાં ખાસ કરીને માલદીવ ના અને હિલ્ચ સ્ટેશન ના…