ગિરનારની લીલી પરિક્રમા વિધિવત રીતે અગિયારસની મધરાતથી શરૂ કરવામાં આવશે.આજે બપોર પછી ધસારો થવાની સંભાવના: અવ્યવસ્થા ન સર્જાય માટે ભાવિકોને નિયત સમયે, તારીખે જ આવવા તંત્રનો અનુરોધ : આજે સવારે ૮ વાગ્યે સાધુ-સંતો પરિક્રમાના રૂટનું નિરીક્ષણ કરશે.
ગિરનારની લીલી પરિકમાં વિપિવત રીતે અગિયારસની મધરાત એટલે તા.૧૨ મી નવેમ્બરની રાતે ૧૨ કલાકથી શરૂ...