Breaking
15 જૂન 2025, રવિ

ચાંદીપુરા વાયરસ અપડેટ

ગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના વધુ બે કેસ સાથે કુલ ૧૩૩ કેસ નોંધાયા છે જ્યારે વધુ ત્રણ બાળકોનાં મોત થયા છે, આ સાથે જ ગુજરાતમાં કુલ ૫૬ બાળકોનાં મોત થયા છે.

ગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના વધુ બે કેસ સાથે કુલ ૧૩૩ કેસ નોંધાયા છે જ્યારે વધુ...

રાજ્યમાં ચાંદીપુરા વાઈરસના ૧૨૪ શંકાસ્પદ કેસ, વધુ ત્રણ બાળકનાં મોત સાથે કુલ આંકડો 44 પર.

ગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરા-વાયરલ એન્કેફેલાઈટિસે ભરડો લીધો છે, રાજ્યમાં છ નવા કેસો ઉમેરાતાં વાયરલ એન્કેફેલાઈટિસના ૧૨૪...