વાયનાડમાં મોતનું તાંડવ યથાવત્ઃ ૩૦૦નાં મોત, ૨૦૦ હજુ લાપતાભારતીય સેના દ્વારા વાયનાડ અને આસપાસના વિસ્તારોમાં રેસ્ક્યુ અભિયાન ચલાવાઈ રહ્યું છે, હજુ સુધીમાં ૧,૫૦૦થી વધારે લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયાનું સીએમ વિજયનનું નિવેદન,
સુંદર કુદરતી દૃશ્યો માટે પ્રખ્યાત કેરળના વાયનાડમાં ભૂસ્ખલને મોતનું તાંડવ મચાવ્યું છે. અહીં ભૂસ્ખલનને કારણે...